
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 1, Std 10 Social Science Unit 4 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 10 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 4 | ભારતનો સાહિત્યિક વારસો |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 1 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. પ્રાચીન ભારતની લિપિ…………………સમયની છે.
#2. મહાન વ્યાકરણશાસ્ત્રી મહિર્ષ પાણિનિએ……………ગ્રંથની રચના કરી હતી.
#3. …………..ભાષાને ‘આર્ય ભાષા’ કે ‘ઋષિઓની ભાષા’ કે ‘વિદ્વાનોની ભાષા’ કહે છે.
#4. …………………ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે.
#5. …………………ને ‘સંગીતની ગંગોત્રી’ કહે છે.
#6. ………………માં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે.
#7. …………….યજ્ઞનો વેદ કહેવાય છે.
#8. ………………વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે.
#9. ………………માં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે.
#10. પ્રારંભિક………………….સાહિત્યને ‘ત્રિપિટક’ તરીકે ઓળખવામાં આવે છે.
#11. ……………….દ્રવિડકુળની સૌથી જૂની ભાષા છે.
#12. ………………કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ છે.
#13. …………………ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, જે કશ્મીરનો ઇતિહાસ આલેખે છે.
#14. કવિ ચંદબરદાઈરચિત…………………હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે.
#15. મુલ્લા દાઉદનો ગ્રંથ………………એ અવધિ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.
#16. …………….એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા.
#17. …………………ની રચનાઓ મુખ્યત્વે સધુંકડી લોકબોલીમાં છે.
#18. તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ ‘રામચરિતમાનસ’………………..ભાષામાં લખ્યો હતો.
#19. બંગાળમાં સંત ….………થી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ થઈ હતી.
#20. વિજયનગરના મહાન સમ્રાટ…………………તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા.
#21. ………………એક ઐતિહાસિક કૃતિ તરીકે ઘણો જ મૂલ્યવાન ગ્રંથ છે.
#22. મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના……………..ભાષાના જન્મની છે.
#23. ………….વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો.
#24. 7મી સદીમાં ચીની મુસાફર…………………….નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.
#25. ……………વિદ્યાપીઠમાં ગ્રંથાલયવાળો વિસ્તાર ‘ધર્મગંજ’ તરીકે ઓળખાતો હતો.
#26. ……………..પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.
#27. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યે તેમજ ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે……………….વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું.
#28. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે………….પર પસંદગી ઉતારી હતી.
#29. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો………………મઠ પ્રસિદ્ધ યાત્રાધામ બન્યો હતો.
#30. 5મી સદીની શરૂઆતમાં ચીની મુસાફર………………..તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.
#31. …………….વિદ્યાધામ ત્યારે બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું.
#32. દૂરદૂરના ગંગા-યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ………………..માં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા.
#33. ચીની પ્રવાસી……………….લખ્યું છે કે, વલભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણસંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી.
#34. 7મી સદીમાં ગુજરાતનું…………………વિદ્યાધામ શિક્ષણનું અતિ પ્રસિદ્ધ કેન્દ્ર હતું.
#35. ……………..ના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું.
#36. મહર્ષિ પાણિનિએ ‘અષ્ટાધ્યાયી’ ગ્રંથની રચના ઈ. સ. પૂર્વે……………..સદીમાં કરી.
#37. ……………..ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે.
#38. આર્યો તેમના જીવનનો અંતિમ સમય………………….માં જઈને ગાળતા.
#39. …………………માં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે.
#40. …………….વિશ્વ પ્રસિદ્ધ કવિ છે.
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 2