
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 1, Std 10 Social Science Unit 2 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 10 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 2 | ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિત કલા |
MCQ : | 65 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 1 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ભારત સમૃદ્ધ…………….વારસો ધરાવતો દેશ છે.
#2. પ્રાચીન ભારતમાં હસ્તકલા, કસબ, હુન્નર, કારીગરી, ચિત્ર, સંગીત, નાટ્ય, નૃત્ય વગેરે ……………. કલાઓ પ્રવર્તતી હતી.
#3. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન………………વિદ્યાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કર્યો છે.
#4. આજે સમગ્ર વિશ્વ………….ના દિવસને ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે મનાવે છે.
#5. માનવજીવન અને………………વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે.
#6. કુંભારનો ચાકડો……………માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય.
#7. કાચી માટીમાંથી પકવેલાં………….વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે.
#8. દક્ષિણ ભારતમાં…………….માંથી હાથથી બનાવેલાં માટીનાં વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે.
#9. ગુજરાતમાં………..માંથી હાથથી બનાવેલા માટીનાં વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે.
#10. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા……………સાથે જોડાયેલી રહે છે.
#11. મહાત્મા ગાંધીએ………….. ના ગૃહઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપ્યું હતું.
#12. પ્રાચીન સમયથી ભારત……………ક્ષેત્રે જાણીતું છે.
#13. ………………..ની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો હતો.
#14. ઢાકાની સાડી……………..માંથી પસાર થઈ જતી હતી.
#15. ગુજરાતમાં સોલંકીયુગ દરમિયાન તે વખતનામાં…………….અનેક કારીગરો (સાળવીઓ) આવીને વસ્યા હતા.
#16. પાટણનાં……………….નો હુન્નર આશરે 850 વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે.
#17. પાટણમાં બનતાં રેશમી વસ્ત્ર……………..ને પટોળાં તરીકે ઓળખવામાં આવે છે.
#18. હડપ્પા અને મોંહે-જો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી……………. પર પણ ભરતગૂંથણ કામ જોવા મળ્યું છે.
#19. સિંધુખીણની સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને…………….નાં સ્ત્રી-પુરુષોનાં વસ્ત્રો પર ભરતકામ જોવા મળેલું છે.
#20. ગુજરાતના……………..જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના પરની મનોહર ડિઝાઇનો માટે જાણીતા છે.
#21. ભારતમાં જરીકામના હુન્નર માટે…………..શહેર જાણીતું છે.
#22. પાષાણયુગ પછીના ધાતુયુગમાં………….વિકસી.
#23. યુદ્ધોમાં વપરાતી……………માં પણ પ્રાણીઓનાં ચામડાનો ઉપયોગ થતો હતો.
#24. ………………કારીગરો ધાતુઓમાંથી ઓજારો બનાવતા હતા.
#25. ગુજરાતમાં……………..ફર્નિચર તથા લાકડાના હીંચકા માટે જાણીતું છે.
#26. ગુજરાતમાં……………..…નાં રમકડાં જાણીતાં છે.
#27. રાજસ્થાનનું…………….શહેર ઘરેણાંના જડતરકામ માટે જાણીતું છે.
#28. …………….. એ ભારતની કેટલીક નદીઓના ખીણપ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે.
#29. મુખ્યત્વે સિલિકામિશ્રિત ભૂરા કે સફેદ રંગના (કૅલ્સિડોનિક) પથ્થરોને……………..તરીકે ઓળખવામાં આવે છે.
#30. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે…………..મોકલવામાં આવે છે.
#31. ……………. નું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રિમ સ્થાને છે.
#32. આશરે 5000 વર્ષ જૂની………………. સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે.
#33. પાષાણયુગના આદિમાનવનાં……………માં પશુ-પક્ષીઓનાં આલેખનો જોવા મળે છે.
#34. …………………ના લોકો માટીનાં વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા.
#35. ……………નાં ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે.
#36. ભારતીય સંગીત સ્વર, લય અને……………..ની દૃષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે.
#37. આપણા 4 વેદો પૈકી…………..એ સંગીતનો વેદ ગણાય છે.
#38. …………….ની ઋચાઓ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે.
#39. …………….માં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે.
#40. સા, રે, ગ, મ, ૫, ધ, ની એ સંગીતના મુખ્ય……………….સ્વર છે.
#41. ભારતીય સંગીતના 5 રાગો ભગવાન………….નાં પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે.
#42. ‘સંગીત મકરંદ’ એ સંગીતશાસ્ત્રના જ્ઞાતા પંડિત…………..ઈ. સ. 900ના અરસામાં લખ્યો હતો.
#43. ………………’માં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે.
#44. ‘સંગીત રત્નાકર’ એ સંગીતશાસ્ત્રના તજજ્ઞ પંડિત……………..રચ્યો હતો.
#45. પંડિત સારંગદેવ……………….ના નિવાસી હોવાથી તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા.
#46. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે ……………………ને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.
#47. પંડિત અહોબલે ઈ. સ. 1665માં ઉત્તર હિંદુસ્તાની સંગીત પદ્ધતિ માટે સંગીત………ગ્રંથની રચના કરી હતી.
#48. પંડિત…………..એ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે.
#49. ભારતમાં સંગીતક્ષેત્રે અમીર ખુશરો………………..તરીકે જાણીતા હતા.
#50. બૈજુ બાવરા અને તાનસેન સ્વામી……………ના શિષ્યો હતા.
#51. નૃત્ય શબ્દની વ્યુપત્તિ મૂળ સંસ્કૃત શબ્દ………………ઉપરથી થઈ છે.
#52. નૃત્ય એ તાલ અને લય સાથે ………………ની અનુભૂતિ કરાવે છે.
#53. નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ………………..ગણાય છે.
#54. ભરતનાટ્યમનું ઉદ્ભવસ્થાન તમિલનાડુ રાજ્યનો……………..જિલ્લો ગણાય છે.
#55. ભરતમુનિરચિત ‘નાટ્યશાસ્ત્ર’ અને નંદીકેશ્વરરચિત ‘અભિનવ દર્પણ’……………. નૃત્યશૈલીના આધાર-સ્રોત ગણાય છે.
#56. મૃણાલિની સારાભાઈ અને ગોપીકૃષ્ણ……………..નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે.
#57. વૈજયંતીમાલા અને હેમામાલિની…………….નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે.
#58. ……………. નૃત્યશૈલીની રચના 15મી સદીના સમયમાં થઈ છે.
#59. ………………નૃત્યશૈલી આંધ્ર પ્રદેશમાં વિશેષ પ્રચલિત છે.
#60. …………….. નૃત્ય કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.
#61. …………….. નૃત્યની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાંવાળી હોય છે.
#62. કેરલના કવિ શ્રી વલ્લભથોળ, કલામંડલમ્, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેએ………….. નૃત્યશૈલીને દેશ-વિદેશમાં નામના અપાવી છે.
#63. ‘કથન કરે સો કથક કહાવે’ વાક્ય પરથી………………નૃત્ય ઊતરી આવ્યું છે.
#64. ……………… નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે.
#65. પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારામ દેવી અને કુમુદિની લાખિયા વગેરેએ……………. નૃત્યકલાને જીવંત રાખી છે.
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 2