ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 2 । Std 8 Social Science Unit 2 Mcq Quiz

Spread the love

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 2
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 2

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 2, Std 8 Social Science Unit 2 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 2ભારતમાં બ્રિટિશ શાસન (ઈ. સ. 1757 થી ઈ. સ. 1857)
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :2
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. સંથાલ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા?

#2. છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા?

#3. છોટા નાગપુરની આસપાસ રહેતા મુંડા જાતિના આદિવાસીઓ કયો વ્યવસાય કરતા હતા?

#4. મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા?

#5. મધ્ય ભારતમાં રહેતા ખોંડ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા?

#6. વનગુજ્જર અને લબાડીયા જનજાતિના સમુદાયો કયો વ્યવસાય કરતા હતા?

#7. કુલ્લુનો ગદ્દી અને કશ્મીરનો બકરબાલ જનજાતિ સમુદાય કયો વ્યવસાય કરતો હતો?

#8. ઓડિશાનાં જંગલોમાં રહેતા ખોંડ સમુદાયના લોકો ક્યો વ્યવસાય કરતા હતા?

#9. કંઈ જનજાતિના લોકો કપડાં વણવાનો, ચામડાં કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા?

#10. આદિવાસી સમૂહો કેટલા પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા?

#11. છોટા નાગપુરની મુંડા, ગોંડ અને સંથાલ જનજાતિઓના સમૂહો કયા પ્રકારની ખેતી કરતા હતા?

#12. ‘ઉલગુલાન ચળવળ’ ક્યારે શરૂ થઈ હતી?

#13. ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો?

#14. બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો?

#15. નીચેના પૈકી કઈ બાબત બિરસા મુંડાના બચપણ સાથે જોડાયેલ નથી?

#16. બિરસા મુંડાએ બચપણમાં કોની કોની વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી?

#17. અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ક્યારે ધરપકડ કરી હતી?

#18. જેલમાંથી મુક્ત થયા પછી બિરસા મુંડાએ ફરીથી જનજાગૃતિ ચળવળ ક્યારે શરૂ કરી હતી?

#19. બિરસારાજનો ધ્વજ કયા રંગનો હતો?

#20. બિરસા મુંડાનું અવસાન ક્યારે થયું હતું?

#21. રૈયતવારી પદ્ધતિથી ખેડૂતને કોઈ ફાયદો થતો નહોતો તેનાં કારણોમાં કયું એક કારણ સાચું નથી?

#22. અંગ્રેજોએ ભારતમાં ગળીનું ઉત્પાદન વધાર્યું, કારણ કે…….

#23. કયા તત્ત્વને કારણે રાખથી જમીન ફળદ્રુપ બનતી હતી?

#24. કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી જમીન-મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર કોણ હતા?

#25. નીચેના આદિવાસી વિદ્રોહને કાલાનુક્રમમાં ગોઠવો :

#26. ઉલગુલાનનો અર્થ………

#27. ગળીનાં રમખાણો કયા વર્ષે થયાં હતાં?

#28. આદિવાસીઓમાં થતી સ્થળાંતરિત ખેતી કયા નામે ઓળખાતી હતી?

#29. ઓડિશાનાં જંગલોમાં રહેતા ખોંડ સમુદાયના લોકો ક્યો વ્યવસાય કરતા હતા?

#30. ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો?

#31. કાયમી જમાબંધીમાં જમીનદારે જમીનમહેસૂલના કેટલા ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા?

#32. કઈ મહેસૂલ પતિને કારણે ‘અન્નભંડાર’ તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું?

#33. ગળી ક્યા કામમાં વપરાય છે.

#34. ગળીનો છોડ ક્યા પ્રદેશોમાં થાય છે?

#35. કપાસ ભારતના ક્યા ભાગનો મહત્વનો વેપારીપાક છે?

#36. ભારતમાં વેપારીપાકોના ખરીદ-વેચાણમાં કોનો પ્રભાવ હતો ?

#37. બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ કોને વાર્ષિક રૂપિયા 26 લાખ ખંડણી આપવાનું સ્વીકાર્યું?

#38. નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)ની દીવાની સત્તા આપી?

#39. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતમાં ક્યારે ગળીનાં રમખાણો થયાં હતાં?

#40. ગળી ભારતના ક્યા ભાગનો મહત્ત્વનો વેપારીપાક છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top