ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz ભાગ 1, Std 7 Social Science Unit 8 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 8 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 7 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 8 | પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 1 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. વિભિન્ન સમુદાયની જાણકારી આપણને શાના પરથી મળે છે?
#2. નવમી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરનું ચેર રાજ્ય હાલના કયા રાજ્યનો એક ભાગ હતું?
#3. કેરલની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે?
#4. કેરલમાં બોલાતી મુખ્ય ભાષા કઈ છે?
#5. ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પરનો કયો ગ્રંથ મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયો હતો?
#6. ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ ‘લીલાતિલકમ્’ ગ્રંથ કઈ શૈલીમાં લખાયો હતો?
#7. બંગાળી ભાષાનો ઉદ્દભવ કઇ ભાષામાંથી થયો હોવાનું મનાય છે?
#8. ગુજરાતી ભાષાની જનની કઈ છે?
#9. કયા વિદ્વાનના સમયથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ?
#10. કયા સાહિત્યકારની કલમે ગુજરાતી ભાષાનો ‘સાહિત્યયુગ’ શરૂ થયો?
#11. નીચેની કૃતિઓમાં કઈ કૃતિ નરસિંહ મહેતાની નથી?
#12. મીરાંબાઈએ કોને કેન્દ્રમાં રાખીને પદો રચ્યાં છે?
#13. કયા સાહિત્યકારે પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ‘ગુર્જર ભાખા’ની સંજ્ઞા આપી હતી?
#14. કયા સાહિત્યકારને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
#15. નીચેની રચનાઓમાં કઈ રચના ભાલણની નથી?
#16. જગન્નાથ સંપ્રદાય કયા રાજ્યમાં આવેલ છે?
#17. બારમી સદીના ગંગવંશના રાજા અનંત વર્મને પુરીમાં કોનું મંદિર બંધાવવાનો નિર્ણય કર્યો હતો?
#18. બારમી સદીના ગંગવંશના કયા રાજાએ પુરીમાં જગન્નાથ મંદિરના નિર્માણનો નિર્ણય કર્યો હતો?
#19. ઈ. સ. 1930માં ક્યા રાજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા હતા?
#20. કયા તહેવારનું ઉત્તર ભારતમાં વિશેષ મહત્ત્વ છે?
#21. હોળીનો તહેવાર કેટલા દિવસોનો હોય છે?
#22. બરસાના (ઉત્તર પ્રદેશ) માં ઉજવાતી હોળી કયા નામે ઓળખાય છે?
#23. ઉત્તર પ્રદેશના કયા વિસ્તારમાં ‘લઠ્ઠમાર હોળી’ ઉજવાય છે?
#24. બરસાના કોનું જન્મસ્થાન છે?
#25. નીચેના પૈકી કયો તહેવાર પંજાબના લોકો ઊજવે છે?
#26. લોહડી તહેવાર ક્યારે ઊજવવામાં આવે છે?
#27. કયા તહેવારમાં રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ પધરાવવામાં આવે છે?
#28. તમિલનાડુ રાજ્યના મુખ્ય તહેવાર કયો છે?
#29. કેરલમાં કયો તહેવાર ઉજવાય છે?
#30. પોંગલ એ કયા રાજ્યના મુખ્ય તહેવાર છે?
#31. ઓણમ (ઓનમ) એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે?
#32. કેરલમાં ઓણમ (ઓનમ) નો તહેવાર કેટલા દિવસ સુધી ઉજવાય છે?
#33. કેરલમાં ઓણમ(ઓનમ)ના તહેવાર દરમિયાન યોજાતી નૌકાસ્પર્ધા કયા નામે ઓળખાય છે?
#34. ભારતના કયા રાજ્યમાં દુર્ગાપૂજાનું વિશેષ મહત્ત્વ છે?
#35. ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ કયો છે?
#36. મુસ્લિમો કયા દિવસને શોકદિવસ તરીકે ઊજવે છે અને તે દિવસે તાજિયા કાઢે છે?
#37. ઈદ-ઉલ-ફિત્રને કઈ ઈદ તરીકે ઓળખવામાં આવે છે?
#38. પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે?
#39. પારસી લોકોનો પવિત્ર ધર્મગ્રંથ કયો છે?
#40. પારસી લોકો પતેતીના બીજા દિવસને કયા દિવસ તરીકે ઊજવે છે?
#41. સિંધી ભાઈ-બહેનોનો તહેવાર કયો છે?
#42. ગુજરાતની આગવી ઓળખ કઈ છે?
#43. ઉત્તરાયણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
#44. કઈ વિધિ કર્યા પછી રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે?
#45. તરણેતરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
#46. વૌઠાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
#47. ભવનાથનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
#48. શામળાજી – ગદાધરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
#49. પલ્લીનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
#50. ભાદરવી પૂનમનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?
Also Play Quiz :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz ભાગ 2