ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz, Std 7 Social Science Unit 7 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 6 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 7 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 7 | ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો |
MCQ : | 60 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્ત્વની ઘટના કઈ છે?
#2. ભક્તિ અને સુફી-આંદોલને શાનાં દ્વાર બધાં માટે ખોલી નાખ્યાં હતાં?
#3. સંતો શાના વિરોધી હતા?
#4. આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી?
#5. શંકરાચાર્ય પછી 250 વર્ષ બાદ દક્ષિણ ભારતમાં કોણે ભક્તિ અંગે પ્રેરણા આપી?
#6. ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી?
#7. શંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે?
#8. શંકરાચાર્યના પિતાનું નામ શું હતું?
#9. શંકરાચાર્યની માતાનું નામ શું હતું?
#10. રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે?
#11. રામાનુજાચાર્યના પિતાનું નામ શું હતું?
#12. રામાનુજાચાર્યની માતાનું નામ શું હતું?
#13. કયા સંતો વૈષ્ણવ હતા?
#14. ક્યા સંતો શૈવ હતા?
#15. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં ક્યો મંત્ર ગુંજતો કર્યો હતો?
#16. ઉત્તર ભારતમાં ક્યા સંતે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો?
#17. એકેશ્વર પરંપરામાં ક્યા સંત મુખ્ય હતા?
#18. કબીરના કવિતાસંગ્રહનું નામ શું છે?
#19. કબીર કયો વ્યવસાય કરતા હતા?
#20. સંત રૈદાસ કઈ શાખાના સંત હતા?
#21. શીખ ધર્મના સ્થાપક કોણ હતા?
#22. ‘રામચરિતમાનસ’ ગ્રંથની રચના કોણે કરી છે?
#23. ગુજરાતની પ્રજાને ભક્તિરસથી કયા સંતે તરબોળ કર્યું હતું?
#24. ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે?
#25. ‘વૈષ્ણવજન તો તેને કહીએ …’ ભજન કોણે રચ્યું છે?
#26. કયા સંતનાં પદો ‘પ્રભાતિયાં’ તરીકે જાણીતાં છે?
#27. નીચેના પૈકી કોણે ગુજરાતી અને હિંદી ભાષામાં પદો રચ્યાં હતાં?
#28. કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા?
#29. ક્યા સંતે વ્રજમાં રહીને શ્રીકૃષ્ણનાં પદો રચ્યાં હતાં?
#30. પંઢરપુરનું ક્યું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું?
#31. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કોણે કર્યો હતો?
#32. તેમણે ઊંચનીચના અને નાતજાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો અને તેઓ સૌને સમાન માનતા હતા.આ સંતનું નામ શું હતું?
#33. સમર્થ ગુરુ રામદાસ કોના ગુરુ હતા?
#34. સમર્થ ગુરુ રામદાસે રચેલા ગ્રંથનું નામ શું છે?
#35. રાજપૂત રાજકુમારી મીરાંબાઈ કયા રાજવીનાં પુત્રી હતાં?
#36. મીરાંબાઈનાં લગ્ન કયા રાજપરિવારમાં થયાં હતાં?
#37. ક્યો શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે?
#38. સૂફી-આંદોલનમાં કઈ પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી?
#39. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી?
#40. સૂફી-આંદોલનના મહાન સૂફીસંત તરીકે કોણ પ્રખ્યાત બન્યા હતા?
#41. કયા સંતના શિષ્યોમાં હિંદુ-મુસ્લિમોનો સમાવેશ થતો હતો?
#42. નીચેના પૈકી કોણ વિંધ્યાચળનાં એકાંત સ્થળોમાં હિંદુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા?
#43. સૂફીઓએ હિંદુઓની અપનાવેલી ધાર્મિક ક્રિયાઓમાં કઈ એક ધાર્મિક ક્રિયાનો સમાવેશ થતો નથી?
#44. નીચે આપેલ સંત અને તેમણે રચેલા ગ્રંથની કઈ જોડી ખોટી છે?
#45. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન કરનાર સંતોમાં નીચેના પૈકી કયા સંતનો સમાવેશ થતો નથી?
#46. ભક્તિમાર્ગના સંતો અને તેમના સ્થાનની કઈ જોડ ખોટી છે?
#47. નરસિંહ મહેતાનું કયું પદ (પ્રભાતિયું) આજે રાષ્ટ્રીય ભજન બન્યું છે?
#48. કબીરનો કવિતાસંગ્રહ કયા નામે ઓળખાય છે?
#49. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર સૂફીસંત કોણ હતા?
#50. નીચેના પૈકી ક્યું સ્થળ શંકરાચાર્યનું જન્મસ્થળ છે?
#51. નીચેના પૈકી કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા?
#52. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે. ઉપરની રચના ક્યા સંતની છે?
#53. મુજ અબળાને મોરી મિરાત બાઈ, શામળો ઘરેણું મોર સાચું…રે… ઉપરની રચના કયા સંતની છે?
#54. ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી?
#55. શંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે?
#56. શંકરાચાર્યના પિતાનું નામ શું હતું?
#57. ક્યા સંતો શૈવ હતા?
#58. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં ક્યો મંત્ર ગુંજતો કર્યો હતો?
#59. ‘વૈષ્ણવજન તો તેને કહીએ …’ ભજન કોણે રચ્યું છે?
#60. કયા સંતનાં પદો ‘પ્રભાતિયાં’ તરીકે જાણીતાં છે?
Also Play Quiz :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz ભાગ : 1