![ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 2 । Std 7 Social Science Unit 4 Mcq Quiz 1 ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 2](https://www.girisheducation.in/wp-content/uploads/2025/01/4-B-1024x576.png)
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 2, Std 7 Social Science Unit 4 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 4 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 7 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 4 | મધ્યુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. લાલ કિલ્લો ક્યા શહેરમાં આવેલો છે?
#2. શીખ સંપ્રદાયમાં શ્રેષ્ઠતમ સ્થાપત્ય સુવર્ણમંદિર ક્યા શહેરમાં આવેલું છે?
#3. સોમનાથ મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
#4. સોમનાથ મંદિર વેરાવળ પાસે ક્યા સ્થળે આવેલું છે?
#5. સોમનાથ કયા પંથનું પુરાતન, સમૃદ્ધ અને મહત્ત્વનું કેન્દ્ર હતું?
![ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 2 । Std 7 Social Science Unit 4 Mcq Quiz 5 ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 2](https://www.girisheducation.in/wp-content/uploads/2025/01/56.jpg)
#6. નીચેના સ્થાપત્યનું નામ શું છે?
#7. ક્યું મંદિર ભારતનાં અત્યંત પવિત્ર એવાં 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે?
#8. ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે?
#9. જૂનાગઢ શહેરમાં આવેલા ઉપરકોટ કિલ્લાનું મૂળ નામ શું હતું?
#10. ગુજરાતમાં અડી-કડી વાવ ક્યાં આવેલી છે?
#11. ગુજરાતમાં નવઘણ કૂવો ક્યાં આવેલો છે?
#12. ગુજરાત : મોઢેરાનું સૂર્યમંદિર / ઓડિશા :…………..સૂર્યમંદિર
#13. મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
#14. મોઢેરાનું સૂર્યમંદિર ક્યા રાજાએ બંધાવ્યું હતું?
#15. મોઢેરાના સૂર્યમંદિરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં છે?
#16. મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની કેટલી વિવિધ મૂર્તિઓ છે?
#17. મોઢેરાના સૂર્યમંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાનાં નાનાં કુલ કેટલાં મંદિરો આવેલાં છે?
#18. પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી?
#19. ગુજરાતમાં રાણીની વાવ કયા શહેરમાં આવેલી છે?
#20. રાણીની વાવ કેટલા માળની છે?
#21. ભારતમાં જ્યોતિર્લિંગોની સંખ્યા કેટલી છે?
#22. નીચેના પૈકી ક્યા સ્થળને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે?
#23. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે?
#24. સિદ્ધપુરમાં ગુજરાતનું કયું વિશિષ્ટ સ્થાપત્ય આવેલું છે?
#25. સિદ્ધપુરમાં આવેલા રુદ્રમહાલયનું બાંધકામ કોણે કરાવ્યું હતું?
#26. કેટલાક ઇતિહાસકારોના મતે સિદ્ધપુરનો રુદ્રમહાલય કેટલા માળનો હોવો જોઈએ?
#27. કોના કહેવાથી સિદ્ધરાજે ધોળકામાં મલાવ તળાવ અને વીરમગામમાં મુનસર તળાવ બંધાવ્યાં હતાં?
#28. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે?
#29. ગુજરાતમાં મુનસર તળાવ ક્યાં આવેલું છે?
#30. ગુજરાતમાં પ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યાં આવેલું છે?
#31. ગુજરાતમાં શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે?
#32. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું?
#33. ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે?
#34. અમદાવાદની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી?
#35. ગુજરાતમાં ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે?
#36. અમદાવાદમાં કઈ પ્રસિદ્ધ મસ્જિદ આવેલી છે?
#37. ગુજરાતમાં જામી મસ્જિદ ક્યાં આવેલી છે?
#38. નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે?
#39. અમદાવાદ નજીક આવેલી અડાલજની વાવ કોણે બંધાવી હતી?
#40. ગુજરાતમાં હોજ-એ-કુતુબ એટલે કે કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે?
#41. અમદાવાદના ક્યા સ્થાપત્યને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્યકલાનો નમૂનો ગણવામાં આવે છે?
#42. પાદલિપ્તસૂરિ નામના જૈન મુનિએ પાલિતાણાના કયા ડુંગર પર જૈનમંદિરો બંધાવ્યાં હતાં?
#43. ગુજરાતમાં જૈનોનું મહાન તીર્થધામ કયું છે?
#44. ગુજરાતમાં જામનગર પાસે કોનો પાળિયો પાળિયાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે?
#45. ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે કોનો પાળિયો પાળિયાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે?
#46. ક્યા મુઘલ બાદશાહના સમયથી ભારતમાં ચિત્રકલાનો વિકાસ થયો હતો?
#47. કયા મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગરામાં ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી?
#48. ક્યાં મુઘલ બાદશાહના સમયથી છબીચિત્રોની શરૂઆત થઈ હતી?
#49. કવાલીની શોધ કોણે કરી હતી?
#50. દેવગિરિ (દોલતાબાદ)ના પંડિત સારંગદેવે કયો સંગીતગ્રંથ લખ્યો હતો?
Also Play Quiz :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ : 3
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ : 1