ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 1 । Std 7 Social Science Unit 4 Mcq Quiz

Spread the love

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 1
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 1

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 1, Std 7 Social Science Unit 4 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 4 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 4મધ્યુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. મૌર્યયુગ દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?

#2. અનુમૌર્યયુગ દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?

#3. ગુપ્ત સમય દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?

#4. દિલ્લી સલ્તનતના સમયગાળા દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?

#5. પાષાણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવવાની કલા એટલે…….

#6. સ્થાપત્યનો સરળ અર્થ થાય છે …

#7. રાજપૂતયુગીન સ્થાપત્યમાં ઉત્તર ભારતનાં મંદિરોની કઈ શૈલી પ્રચલિત બની હતી?

#8. કયું મંદિર સ્થાપત્યની નાગરશૈલીનું મંદિર છે?

#9. આરબશેલીનાં સ્થાપત્યોમાં કયા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી?

#10. કયું સ્થાપત્ય દિલ્લી સ્થાપત્યનું છે?

#11. દિલ્લી સ્થાપત્યોમાં કયા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી?

#12. મધ્યયુગીન સમયનું અમદાવાદનું સ્થાપત્ય કયું છે?

#13. મધ્યયુગીન સમયનું બંગાળનું સ્થાપત્ય કયું છે?

#14. મધ્યયુગીન સમયનું હિંદુ સ્થાપત્ય કયું છે?

#15. ઓડિશામાં કર્યું સૂર્યમંદિર આવેલું છે?

#16. કોણાર્કનું સૂર્યમંદિર ક્યા રાજ્યમાં આવેલું છે?

#17. કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે?

#18. કોણાર્કના સુર્યમંદિરનું નિર્માણ ક્યા રાજાના સમયમાં થયું હતું?

#19. કોણાર્કનું સૂર્યમંદિર ક્યા પ્રકારનું મંદિર છે?

#20. કોણાર્કના સૂર્યમંદિરના સૂર્યના રથને કેટલાં પૈડાં છે?

#21. કોણાર્કના સૂર્યમંદિરને – રથમંદિરને કેટલા અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલું છે?

#22. ક્યું મંદિર ‘કાળા પેગોડા’ ના નામથી ઓળખાય છે?

#23. કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ કેવા પથ્થરોમાંથી થયેલું છે?

#24. ઉત્તર ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે?

#25. દક્ષિણ ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે?

#26. દક્ષિણ ભારતનાં મંદિરોની મુખ્ય વિશેષતા શી છે?

#27. રાજરાજેશ્વર મંદિર ક્યાં આવેલું છે?

#28. નીચે આપેલા નકશામાં દર્શાવેલ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે?

#29. નીચેના પૈકી કોનો મકબરો મુઘલ સ્થાપત્યકલાનો વિશેષ નમૂનો છે?

#30. મુઘલયુગ સમયનું સ્થાપત્યકલાનું કયું સ્થાપત્ય વિશિષ્ટ પ્રકારનું છે?

#31. અકબરે કયો કિલ્લો બંધાવ્યો હતો?

#32. અકબરે કયો કિલ્લો બંધાવ્યો હતો?

#33. સસારામનો મકબરો કોણે બંધાવ્યો હતો?

#34. મુઘલયુગ સમયનો શાલીમાર બાગ ક્યાં આવેલો છે?

#35. મુઘલયુગ સમયનો નિશાંતબાગ નામનો બગીચો ક્યાં આવેલો છે?

#36. મુઘલયુગ સમયનો આરામબાગ નામનો બગીચો ક્યાં આવેલો છે?

#37. નીચેના પૈકી કઈ ઇમારત મુઘલ સ્થાપત્યકલાનું સર્વોચ્ચ શિખર ગણાય છે?

#38. તાજમહાલ કોણે બંધાવ્યો હતો?

#39. શાહજહાંએ તાજમહાલ ક્યાં બંધાવ્યો હતો?

#40. તાજમહાલ કઈ નદીના કિનારે આવેલો છે?

#41. કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીનું એક છે?

#42. શાહજહાંએ કોની યાદમાં તાજમહાલ બંધાવ્યો હતો?

#43. દિલ્લીનો લાલ કિલ્લો કયા મુઘલ બાદશાહે બંધાવ્યો હતો?

#44. શાહજહાંએ દિલ્લીના કિલ્લામાં બંધાયેલી ઇમારતોમાં કઈ ઇમારતનો સમાવેશ થતો નથી?

#45. શાહજહાંએ દિલ્લીના લાલ કિલ્લામાં કઈ કલાત્મક વસ્તુ બનાવડાવી હતી?

#46. ભારતમાં દર વર્ષે 15મી ઑગસ્ટે દિલ્લીમાં કયા સ્થળેથી ધ્વજવંદન થાય છે?

#47. ભારતમાં આવેલી વિશ્વની સાત અજાયબી કયા સાચા જોડકાં સાથે બંધ બેસે છે?

#48. નીચેના સ્થાપત્યનું નામ શું છે?

#49. નીચેના સ્થાપત્યનું નામ શું છે?

#50. નીચેના સ્થાપત્યનું નામ શું છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ : 2

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ : 2


Spread the love
error: Content is protected !!
Scroll to Top