ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 2 । Std 7 Social Science Unit 3 Mcq Quiz

Spread the love

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 2
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 2

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 2, Std 7 Social Science Unit 3 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 3 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 3મુઘલ સામ્રાજ્ય
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :2
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ‘રાણા સાંગા’ નામથી પ્રખ્યાત બનેલ સંગ્રામસિંહ કયા પ્રદેશના રાજા હતા?

#2. મેવાડના રાણા સંગ્રામસિંહ ક્યા નામે પ્રખ્યાત હતા?

#3. બાબર સામેના કયા યુદ્ધમાં રાણા સંગ્રામસિંહની હાર થઈ હતી?

#4. મહારાણા પ્રતાપને હરાવવા કયા મુઘલ બાદશાહે આક્રમણ કર્યું હતું?

#5. મેવાડનો કયો રાજા અકબરની સામે મેદાને પડ્યો હતો?

#6. હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ પોતાની રાજધાની ક્યાં લઈ ગયા હતા?

#7. કોની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે?

#8. છત્રપતિ શિવાજીનો જન્મ કઈ સાલમાં થયો હતો?

#9. છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો?

#10. મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા શિવાજીએ કેટલા કિલ્લા જીત્યા હતા?

#11. શિવાજીનો રાજ્યાભિષેક ક્યારે થયો હતો?

#12. શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો?

#13. શિવાજીનું અવસાન ક્યારે થયું હતું?

#14. કયા મુઘલ બાદશાહે મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત રચના કરી હતી?

#15. મુઘલ શાસનતંત્રમાં લશ્કરનો વડો ક્યા નામે ઓળખાતો હતો?

#16. મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો કયા નામે ઓળખાતા હતા?

#17. અકબરે શરૂ કરેલી નવી મહેસૂલી વ્યવસ્થા કઈ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી?

#18. અકબરે શરૂ કરેલી નવી મહેસૂલી વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઊપજના કેટલા ભાગ જેટલો હતો?

#19. અકબરની નવી મહેસૂલી વ્યવસ્થાના સ્થાપક કોણ હતો?

#20. મુઘલ યુગમાં હિંદુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયની સંસ્કૃતિને કઈ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે?

#21. સસારામમાં મકબરો કોણે બંધાવ્યો હતો?

#22. કયા પ્રદેશના વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજો બનાવડાવ્યો હતો?

#23. કયો મુઘલ બાદશાહનો શાસનકાળ મુઘલ સામ્રાજ્યનાં સ્થાપત્યોનો સુવર્ણયુગ ગણાય છે?

#24. મુઘલ બાદશાહ શાહજહાંએ તાજમહાલ ક્યાં બંધાવ્યો હતો?

#25. મુઘલ બાદશાહ શાહજહાંએ પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ ક્યાં કરાવ્યું હતું?

#26. કયા મુઘલ બાદશાહે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા-ઉદ્-દૌરાનનો મકબરો બંધાવ્યો હતો?

#27. જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો?

#28. કયા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી?

#29. કોણે ‘અકબરનામા’ ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે?

#30. અકબરના દરબારનાં નવ રત્નોમાં મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતું?

#31. મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થતો નથી?

#32. કયા મુઘલ શાસકે બધા ધર્મોનાં તત્ત્વોને એકઠાં કરીને ‘દીન-એ-ઇલાહી’ નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી?

#33. શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો?

#34. મુઘલ વહીવટીતંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોને ગણવામાં આવતો?

#35. મુઘલ શાસનકાળમાં મહાભારતનો અનુવાદ કોણે કર્યો હતો?

#36. ફતેહપુર સિક્રીમાં બનાવેલાં સ્થાપત્યોમાં ક્યા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી?

#37. મુઘલ શાસકોનો શાસનકાળ મુજબ સાચો ક્રમ કયો છે?

#38. બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો?

#39. દિલ્લીનો લાલ કિલ્લો………….એ બનાવડાવ્યો હતો.

#40. હુમાયુએ ગુજરાતના ક્યા સુલતાન સાથે યુદ્ધ કર્યું હતું?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ : 1

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ : 1


Spread the love
error: Content is protected !!
Scroll to Top