ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 1 । Std 7 Social Science Unit 3 Mcq Quiz

Spread the love

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 1
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 1

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 1, Std 7 Social Science Unit 3 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 3 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 3મુઘલ સામ્રાજ્ય
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

#2. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કઈ સાલમાં થઈ હતી?

#3. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું?

#4. મુઘલ શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ કરી શકાય નહિ?

#5. મુઘલ બાદશાહ બાબર કઈ કઈ ભાષાઓ જાણતો હતો?

#6. હુમાયુ કઈ સાલમાં દિલ્હીની ગાદી પર બેઠો હતો?

#7. ક્યા મુઘલ બાદશાહના નામનો અર્થ ‘નસીબદાર’ થાય છે?

#8. હુમાયુએ ગુજરાતના ક્યા સુલતાન સાથે યુદ્ધ કર્યું હતું?

#9. કોની સાથે થયેલા યુદ્ધમાં પરાજિત થઈને હુમાયુને ભારતની બહાર જવું પડ્યું હતું?

#10. કયા દેશના શહેનશાહની મદદથી હુમાયુએ કાબુલ અને કંદહાર જીત્યાં હતાં?

#11. હુમાયુએ ભારત પર ફરીથી પોતાની સત્તા ક્યારે સ્થાપી?

#12. હુમાયુએ દિલ્લી પાસે કયું નગર વસાવ્યું હતું?

#13. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઊતરતાં તેનું અવસાન થયું. આ વિધાન કયા મુઘલ શાસકને લાગુ પડે છે?

#14. શેરશાહ કયા વંશનો મુસ્લિમ હતો?

#15. શેરશાહનું મૂળ નામ શું હતું?

#16. કયા દિલ્લી શાસકે નવી ટપાલવ્યવસ્થા ઊભી કરી હતી?

#17. ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃ નિર્માણ કોણે કરાવ્યું હતું?

#18. ગ્રાન્ડ ટ્રંક રોડ ક્યાં સુધી વિસ્તરેલો હતો?

#19. કયા દિલ્લી શાસકનું તોપના નિરીક્ષણ દરમિયાન અકસ્માત થવાથી અવસાન થયું હતું?

#20. કોનો જન્મ સિંધમાં અમરકોટના હિંદુ રાજપૂત રાજાના ઘેર થયો હતો?

#21. નીચેનામાંથી કોણ માત્ર 14 વર્ષની વયે દિલ્લીનો બાદશાહ બન્યો હતો?

#22. પાણીપતનું બીજું યુદ્ધ કઈ સાલમાં થયું હતું?

#23. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે કયું યુદ્ધ થયું હતું?

#24. અકબરે કયું નગર વસાવીને ત્યાં પોતાની રાજધાની બનાવી હતી?

#25. કયા મુઘલ બાદશાહે હિંદુઓ પ્રત્યે ઉદારનીતિ અપનાવી હતી તેમજ રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત હતી?

#26. ‘દીન-એ-ઇલાહી’ નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી કરી હતી?

#27. કયા મુઘલ બાદશાહે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન વગેરે ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો?

#28. કયા મુઘલ બાદશાહે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો તેમજ બળજબરીપૂર્વક ધર્માતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો?

#29. ક્યા મુઘલ બાદશાહે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો?

#30. અકબરનું અવસાન કઈ સાલમાં થયું હતું?

#31. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો કોને મળ્યો હતો?

#32. અકબરે ક્યો વેરો નાબૂદ કર્યો હતો?

#33. ક્યો મુઘલ બાદશાહ મહાન ચિત્રકાર હતો?

#34. કયા મુઘલ બાદશાહના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો?

#35. કયા મુઘલ બાદશાહનું હુલામણું નામ ખુર્રમ હતું?

#36. શાહજહાંની પત્નીનું નામ શું હતું?

#37. ઔરંગઝેબના ભાઈઓમાં કોનો સમાવેશ થતો નથી?

#38. કયા મુઘલ બાદશાહે અકબરની ધાર્મિકનીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી?

#39. કયો મુઘલ બાદશાહ સંગીતકલા, મૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો?

#40. ઔરંગઝેબનું અવસાન કઈ સાલમાં થયું હતું?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ : 1

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ : 2


Spread the love
error: Content is protected !!
Scroll to Top