ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 1, Std 7 Social Science Unit 2 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 2 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 7 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 2 | દિલ્લી સલ્તનત |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 1 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. દિલ્લી સલ્તનતના ‘ચેહલગાન’ (ચારગાન) ની સ્થાપના કોણે કરી હતી?
#2. દિલ્લી સલ્તનતનાં પ્રથમ મહિલા શાસક કોણ હતાં?
#3. દિલ્લીના કયા શાસકની યોજના ‘તરંગી યોજના’ તરીકે ઓળખાય છે?
#4. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
#5. પ્રાચીનકાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે?
#6. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં કયું શહેર વેપાર-વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું?
#7. કઈ સદીની શરૂઆતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ?
#8. સવા ત્રણ સો વર્ષ દરમિયાન દિલ્લી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી?
#9. દિલ્લી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી?
#10. દિલ્લી સલ્તનતમાં શાસન કરનાર વંશોમાં સૌપ્રથમ કયા વંશે શાસન કર્યું હતું?
#11. ભારતમાં દિલ્લી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો?
#12. દિલ્લી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો?
#13. કુતુબુદીન ઐબકે દિલ્લી સલ્તનતમાં કેટલાં વર્ષ શાસન કર્યું હતું?
#14. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ દિલ્લી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું?
#15. ‘ચેહલગાન’ (ચારગાન) એટલે શું?
#16. સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્લી કોણે કર્યું?
#17. ગુલામવંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે?
#18. રઝિયા સુલતાનાના અવસાન પછી અમીરોએ કોને દિલ્લી સલ્તનતની ગાદીએ બેસાડ્યો?
#19. ક્યા સુલતાને ‘એહલગાન’ દળને વિખેરી નાખીને સુલતાનના પદને વધુ મજબૂત બનાવ્યું?
#20. ગુલામવંશના શાસન પછી દિલ્લી સલ્તનત પર ક્યા વંશના શાસનની શરૂઆત થઈ?
#21. ક્યા સુલતાનથી ખલજીવંશના શાસનની શરૂઆત થઈ?
#22. જલાલુદીનના 6 વર્ષના શાસન પછી દિલ્લીની ગાદીએ કયો સુલતાન આવ્યો?
#23. દિલ્લીમાં સ્થાયી સૈન્યની શરૂઆત ક્યા સુલતાને કરી હતી?
#24. કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ‘દાગ’ અને ‘ચહેરા’ પદ્ધતિની શરૂઆત કરી હતી?
#25. અલાઉદીન ખલજીએ સૈન્યના ઘોડાઓ અને સૈનિકો માટે કઈ પદ્ધતિની શરૂઆત કરી હતી?
#26. ખલજીવંશના શાસન પછી દિલ્લી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ?
#27. અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા?
#28. દિલ્હીની ગાદી ઉપર તુગલક શાસનની શરૂઆત કોણે કરી હતી?
#29. કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્લીથી દોલતાબાદ કર્યું હતું?
#30. સુલતાન મુહમ્મદ-બિન-તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો?
#31. સુલતાન મુહમ્મદ-બિન-તુગલક પછી દિલ્લી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું હતું?
#32. ફિરોજશાહ તુગલકના અવસાન પછી દિલ્લી પર કોણે આક્રમણ કર્યું?
#33. તુગલકવંશના શાસનના અંત પછી દિલ્લીની ગાદી ઉપર કયા વંશના શાસનની સ્થાપના થઈ?
#34. દિલ્હીની ગાદી ઉપર સૈયદવંશની સ્થાપના કોણે કરી?
#35. દિલ્હીની ગાદી ઉપર લોદીવંશની સ્થાપના કોણે કરી?
#36. પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું?
#37. પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીનો કોની સામે પરાજય થયો?
#38. દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી?
#39. દિલ્લી સલ્તનતના શાસનના કેન્દ્રમાં કોણ હતું?
#40. સલ્તનત શાસનવ્યવસ્થા કેટલા વિભાગોમાં વહેંચાયેલી હતી?
Also Play Quiz :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ : 1
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ : 2