ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 1 । Std 10 Social Science Unit 4 Mcq Quiz

Spread the love

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 1
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 1

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 1, Std 10 Social Science Unit 4 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 4 ભારતનો સાહિત્યિક વારસો
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. પ્રાચીન ભારતની લિપિ…………………સમયની છે.

#2. મહાન વ્યાકરણશાસ્ત્રી મહિર્ષ પાણિનિએ……………ગ્રંથની રચના કરી હતી.

#3. …………..ભાષાને ‘આર્ય ભાષા’ કે ‘ઋષિઓની ભાષા’ કે ‘વિદ્વાનોની ભાષા’ કહે છે.

#4. …………………ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે.

#5. …………………ને ‘સંગીતની ગંગોત્રી’ કહે છે.

#6. ………………માં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે.

#7. …………….યજ્ઞનો વેદ કહેવાય છે.

#8. ………………વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે.

#9. ………………માં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે.

#10. પ્રારંભિક………………….સાહિત્યને ‘ત્રિપિટક’ તરીકે ઓળખવામાં આવે છે.

#11. ……………….દ્રવિડકુળની સૌથી જૂની ભાષા છે.

#12. ………………કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ છે.

#13. …………………ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, જે કશ્મીરનો ઇતિહાસ આલેખે છે.

#14. કવિ ચંદબરદાઈરચિત…………………હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે.

#15. મુલ્લા દાઉદનો ગ્રંથ………………એ અવધિ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.

#16. …………….એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા.

#17. …………………ની રચનાઓ મુખ્યત્વે સધુંકડી લોકબોલીમાં છે.

#18. તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ ‘રામચરિતમાનસ’………………..ભાષામાં લખ્યો હતો.

#19. બંગાળમાં સંત ….………થી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ થઈ હતી.

#20. વિજયનગરના મહાન સમ્રાટ…………………તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા.

#21. ………………એક ઐતિહાસિક કૃતિ તરીકે ઘણો જ મૂલ્યવાન ગ્રંથ છે.

#22. મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના……………..ભાષાના જન્મની છે.

#23. ………….વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો.

#24. 7મી સદીમાં ચીની મુસાફર…………………….નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.

#25. ……………વિદ્યાપીઠમાં ગ્રંથાલયવાળો વિસ્તાર ‘ધર્મગંજ’ તરીકે ઓળખાતો હતો.

#26. ……………..પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.

#27. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યે તેમજ ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે……………….વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું.

#28. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે………….પર પસંદગી ઉતારી હતી.

#29. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો………………મઠ પ્રસિદ્ધ યાત્રાધામ બન્યો હતો.

#30. 5મી સદીની શરૂઆતમાં ચીની મુસાફર………………..તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.

#31. …………….વિદ્યાધામ ત્યારે બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું.

#32. દૂરદૂરના ગંગા-યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ………………..માં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા.

#33. ચીની પ્રવાસી……………….લખ્યું છે કે, વલભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણસંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી.

#34. 7મી સદીમાં ગુજરાતનું…………………વિદ્યાધામ શિક્ષણનું અતિ પ્રસિદ્ધ કેન્દ્ર હતું.

#35. ……………..ના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું.

#36. મહર્ષિ પાણિનિએ ‘અષ્ટાધ્યાયી’ ગ્રંથની રચના ઈ. સ. પૂર્વે……………..સદીમાં કરી.

#37. ……………..ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે.

#38. આર્યો તેમના જીવનનો અંતિમ સમય………………….માં જઈને ગાળતા.

#39. …………………માં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે.

#40. …………….વિશ્વ પ્રસિદ્ધ કવિ છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 2


Spread the love
error: Content is protected !!
Scroll to Top